August 8, 2026
ગુજરાત

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

હાટકેશ્વરની પલક હોસ્પિટલના માર્ગદર્શન અને સહયોગથી COVID-19 ની રોગચાળાથી અસરગ્રસ્ત નાગરિકોની સારવાર માટે  તેજેન્દ્ર ગ્રુપ ઓફ કંપની અને દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદના અમરાઇવાડી અને ભાઇપુરા વોર્ડ કોરોના દર્દીઓના અસ્તિત્વ માટે
કોરોના કોવિડ સેન્ટર (ડબ્લ્યુઓઆરડી) ની શરૂઆત ઓક્સિજન સાથે આધુનિક 25 બેડની સુવિધા કરવામાં આવી છે.

 

Related posts

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

મેઘરાજાનું વધુ એક જોરદાર રાઉન્ડ ચાલુ, ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

વડોદરા-કરાંચી જેલથી છૂટી સ્વદેશ પરત ફરેલા દિવના માછીમારે પાકિસ્તાનની જેલમાં વિતાવેલા દિવસો વિશે કહી કંઈક આવી કહાની

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો