June 24, 2026
ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી  પાર્ટી ના કાર્યકરો

ભાવેશ મારૂ

ભાવેશ મારૂ નિતીન રેવર, જોય ક્રિશ્ચયન પ્રિયાંક ક્રિશ્ચયન દ્વારા અલગ અલગ સોસાયટી માં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. લાંભા વોર્ડના રાણીપુર ગામ,ઇન્દિરા નગર સોસાયટી, શાંતુ માસ્ટર ની ચાલી,વિક્ટોરિયા પાર્ક,લક્ષ્મીપુરા ગામ ,ભોઈ વાસ, પ્રજાપતિ વાસ, નાયક વાસ, ચૌહાણ નગર, ઠાકોર વાસ વિભાગ 1,2,3,4.માં સેનેટાઇઝ કરવાાનું કામ કરવામાં આવ્યું હતું,

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

નિતિન પટેલ:ગુજરાતમાં લોકડાઉનમાં વધારો નહિ થાય

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

ચાલો NDA ની ઐતિહાસિક સફળતા તરફ દોરી જતા પાંચ મુખ્ય કારણો

Ahmedabad Samay

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો