May 9, 2026
ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી  પાર્ટી ના કાર્યકરો

ભાવેશ મારૂ

ભાવેશ મારૂ નિતીન રેવર, જોય ક્રિશ્ચયન પ્રિયાંક ક્રિશ્ચયન દ્વારા અલગ અલગ સોસાયટી માં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. લાંભા વોર્ડના રાણીપુર ગામ,ઇન્દિરા નગર સોસાયટી, શાંતુ માસ્ટર ની ચાલી,વિક્ટોરિયા પાર્ક,લક્ષ્મીપુરા ગામ ,ભોઈ વાસ, પ્રજાપતિ વાસ, નાયક વાસ, ચૌહાણ નગર, ઠાકોર વાસ વિભાગ 1,2,3,4.માં સેનેટાઇઝ કરવાાનું કામ કરવામાં આવ્યું હતું,

Related posts

ગુજરાતમાં આવી ગયું મીની લોકડાઉન

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ભાજપ પાસે શું આ વખતે પણ રહેશે બરકરાર

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો