May 10, 2026
ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

અમદાવાદમાં હાલ કોરોના મહામારીના લીધે લોકોને તમામ જગ્યાએ લાઈન જોવા મળી રહી છે હોસ્પિટલ અને સ્મશાન માં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે


તેવામાં અમદાવાદમાં ગરમીનો પ્રમાણ વધવા લાગ્યો છે આવી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નરોડા દહેગામ મુક્તિધામ અને સૈજપુર મુક્તિ ધામમાં ફ્રીમાં જલ.સેવા ચાલુ કરવામાં આવી છે જેના થી લોકો ને આવી કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કર્યું છે.

Related posts

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો