February 6, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે,
મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત દ્વારા સાફ સફાઇ કરાઇ ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલો હાર ચડાવી તેમને સતત નમઃ કરયા હતા

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત અને મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

CM ભુપેન્દ્ર પટેલે વડોદરાના સલ્મ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો