May 9, 2026
ગુજરાત

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

એક અહેવાલ પ્રમાણે

અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા) થયા છે.

ભાવનગરમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા)

ગીર સોમનાથમાં ૮  મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા)

અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી૧ નુ મોત)

ખેડામાં ૨ ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)

આણંદમાં ૧ મૃત્યુ, વીજ કરંટથી વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)

સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી;

વલસાડમાં ૧  મૃત્યુ દીવાલ પડવાથી

રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી;

નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી.

પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયેલ છે.

રાજ્યમાં સવારે ૬ થી ૮ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે  સવારે ૬ થી ૮ મા ૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા હવે વરસાદ પણ સાવ ઘટ્યો છે અને સવારથી ઠેર ઠેર તડકો નીકળ્યો છે.

Related posts

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

આજે રાત્રે, લોકો એક અદ્ભુત ખગોળીય ઘટનાના સાક્ષી બનશે. સામાન્ય રીતે સફેદ કે ભૂરા રંગનો ચંદ્ર ગ્રહણને કારણે ઘેરો લાલ દેખાશે

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો