March 23, 2026
ગુજરાતરાજકારણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

સોશ્યલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે મેં મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે,

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મારા દીકરાના લગ્ન મેં મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે,આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મેં મહિનામાં કોઈ આયોજન છે, આ માત્ર સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે, અત્યારે મારુ અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે

Related posts

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો