June 24, 2026
ગુજરાત

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

એક અહેવાલ પ્રમાણે

અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા) થયા છે.

ભાવનગરમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા)

ગીર સોમનાથમાં ૮  મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા)

અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી૧ નુ મોત)

ખેડામાં ૨ ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)

આણંદમાં ૧ મૃત્યુ, વીજ કરંટથી વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)

સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી;

વલસાડમાં ૧  મૃત્યુ દીવાલ પડવાથી

રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી;

નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી.

પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયેલ છે.

રાજ્યમાં સવારે ૬ થી ૮ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે  સવારે ૬ થી ૮ મા ૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા હવે વરસાદ પણ સાવ ઘટ્યો છે અને સવારથી ઠેર ઠેર તડકો નીકળ્યો છે.

Related posts

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

દેશના સૌપ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી૨૯૫ મિલિટ્રી ટ્રાન્સપોર્ટેશન પ્લેનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

અમદાવાદના જન્મદિન પર જાણો અમદાવાદ વિશે રસપ્રદ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો