May 8, 2026
ગુજરાત

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

ગુજરાતમાં રાત્રી કરફ્યુ ૨૭ મેં સુધી લંબાવ્યો છે પરંતુ લારી,ગલ્લા અને અન્ય વેપાર સવારે ૯ થી ૩ સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ, આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી કરાશે.

જાણો શું રહેશે ખુલ્લું.

લારી, ગલ્લા, રેડીમેડ કાપડની દુકાન, ચા – કીટલી, શોપિંગ સેન્ટર, મોલ્સ, પંચરની દુકાન, ગેરેજ, હાડવેર, જવેલર્સ, નાસ્તાની દુકાનો, મોબાઇલ શોપ, રમકડાની દુકાન, ફરસાણ, વાસણની દુકાનો અને સલૂન  ખુલ્લા રાખવા મંજૂરી.

જ્યારે મેડિકલ યથાવત સમય ચાલુ રહેશે, હોટલ, રેસ્ટોરન્ટ ને લઇ હજુ કોઇ જાહેરાત નહિ

Related posts

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો