June 23, 2026
ગુજરાત

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

ગુજરાતમાં રાત્રી કરફ્યુ ૨૭ મેં સુધી લંબાવ્યો છે પરંતુ લારી,ગલ્લા અને અન્ય વેપાર સવારે ૯ થી ૩ સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ, આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી કરાશે.

જાણો શું રહેશે ખુલ્લું.

લારી, ગલ્લા, રેડીમેડ કાપડની દુકાન, ચા – કીટલી, શોપિંગ સેન્ટર, મોલ્સ, પંચરની દુકાન, ગેરેજ, હાડવેર, જવેલર્સ, નાસ્તાની દુકાનો, મોબાઇલ શોપ, રમકડાની દુકાન, ફરસાણ, વાસણની દુકાનો અને સલૂન  ખુલ્લા રાખવા મંજૂરી.

જ્યારે મેડિકલ યથાવત સમય ચાલુ રહેશે, હોટલ, રેસ્ટોરન્ટ ને લઇ હજુ કોઇ જાહેરાત નહિ

Related posts

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો