March 24, 2026
ગુજરાત

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

ગુજરાતમાં રાત્રી કરફ્યુ ૨૭ મેં સુધી લંબાવ્યો છે પરંતુ લારી,ગલ્લા અને અન્ય વેપાર સવારે ૯ થી ૩ સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ, આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી કરાશે.

જાણો શું રહેશે ખુલ્લું.

લારી, ગલ્લા, રેડીમેડ કાપડની દુકાન, ચા – કીટલી, શોપિંગ સેન્ટર, મોલ્સ, પંચરની દુકાન, ગેરેજ, હાડવેર, જવેલર્સ, નાસ્તાની દુકાનો, મોબાઇલ શોપ, રમકડાની દુકાન, ફરસાણ, વાસણની દુકાનો અને સલૂન  ખુલ્લા રાખવા મંજૂરી.

જ્યારે મેડિકલ યથાવત સમય ચાલુ રહેશે, હોટલ, રેસ્ટોરન્ટ ને લઇ હજુ કોઇ જાહેરાત નહિ

Related posts

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

ગુજરાતના ધારાસભ્યો માટે આજથી ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાઇ

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો