August 7, 2026
ગુજરાતદેશમનોરંજન

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

શ્રી રાજપુત કરણી સેનાએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જયંતિના અવસરે શ્રી રાજપુત કરણી સેના  મુંબઈએ યશરાજ ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસને યશરાજ ફિમ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવાની સાથે  યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાના , રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મએ વીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન ચરિત્ર પર આધારિત નિર્માણાધીન ફિલ્મને સન્માનજનક યથોચિત નામ આપવાની માગણી છે . કરણી સેનાનું જણાવ્યું છે કે જો.સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના માન- સન્માન સાથે કોઈ રમત રમાઈ કરણી સેના એના હિસાબે મામલો હલ કરશે .

શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ દિલીપ રાજપુતે જણાવ્યુ કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મામલે કોઈ સમજૂતિ ચલાવી લેવાશે નહીં . સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાષ્ટ્ર ગૌરવ અમારી અસ્મિતાના પ્રતીક છે .

Related posts

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો