May 7, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

New up 01

રથયાત્રાને આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત અને ગાઇડલાઈન નું પાલન કરી અનેક શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન તમામ રૂટ ઉપર કરફ્યુ લાદવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવશે, સરસપુરમાં થોડા સમય રોકાશે, જ્યાં સુધી રથયાત્રા નહિ સંપૂર્ણ થાય ત્યાં સુધી ફરફ્યુ રખાશે,


તેવામાં આજ રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથયાત્રા યોજવા અગાઉની તમામ સુરક્ષા ની સમીક્ષા કરવામાં આવી જતી અને રણછોડરાયના મોસાળ સરસપુરમાં આવેલ મંદિરમાં પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તમમાં તૈયારીઓને નિરીક્ષણ કરવામાં આવી હતી.

Related posts

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો