March 26, 2026
ગુજરાત

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

આજરોજ તરુણકુમાર બારોટસાહેબ દ્રારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ૧૧૦ જેટલી અનાજની કિટોનુ વિતરણ કર્યુ. આ મહિનામા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોટસાહેબએ ૨૦૦ અનાજની કિટોનુ વિતરણ કરી ૧,૨૧,૦૦૦ રુપિયાની સહાય કરી.

અનાજની કિટમાં :- લોટ ૫ કિલોગ્રામ​, ચોખા ૧ કિલોગ્રામ​, ૧ કિલોગ્રામ ખાંડ​, ૧ કિલોગ્રામ દાળ, ૧કિલોગ્રામ મીઠુ, ૨૫૦ ગ્રામ ચા, મરચુ, હળદર​, ધાણાજીરુ, ૧ લિટર તેલ). સાથે આજે દરશનિવારનો જમણવારતો ચાલુ રાખવામાં આવ્યું છે તથા ૨૦૦ જેટલા માસ્કનુ પણ વિતરણ કરાયું હતું.

Related posts

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો