March 23, 2026
ગુજરાત

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

આજરોજ તરુણકુમાર બારોટસાહેબ દ્રારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ૧૧૦ જેટલી અનાજની કિટોનુ વિતરણ કર્યુ. આ મહિનામા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોટસાહેબએ ૨૦૦ અનાજની કિટોનુ વિતરણ કરી ૧,૨૧,૦૦૦ રુપિયાની સહાય કરી.

અનાજની કિટમાં :- લોટ ૫ કિલોગ્રામ​, ચોખા ૧ કિલોગ્રામ​, ૧ કિલોગ્રામ ખાંડ​, ૧ કિલોગ્રામ દાળ, ૧કિલોગ્રામ મીઠુ, ૨૫૦ ગ્રામ ચા, મરચુ, હળદર​, ધાણાજીરુ, ૧ લિટર તેલ). સાથે આજે દરશનિવારનો જમણવારતો ચાલુ રાખવામાં આવ્યું છે તથા ૨૦૦ જેટલા માસ્કનુ પણ વિતરણ કરાયું હતું.

Related posts

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

અમદાવાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કર્યું સમન્સ, જાણો શું છે મામલો

admin

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો