May 7, 2026
ગુજરાત

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

આજરોજ તરુણકુમાર બારોટસાહેબ દ્રારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ૧૧૦ જેટલી અનાજની કિટોનુ વિતરણ કર્યુ. આ મહિનામા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોટસાહેબએ ૨૦૦ અનાજની કિટોનુ વિતરણ કરી ૧,૨૧,૦૦૦ રુપિયાની સહાય કરી.

અનાજની કિટમાં :- લોટ ૫ કિલોગ્રામ​, ચોખા ૧ કિલોગ્રામ​, ૧ કિલોગ્રામ ખાંડ​, ૧ કિલોગ્રામ દાળ, ૧કિલોગ્રામ મીઠુ, ૨૫૦ ગ્રામ ચા, મરચુ, હળદર​, ધાણાજીરુ, ૧ લિટર તેલ). સાથે આજે દરશનિવારનો જમણવારતો ચાલુ રાખવામાં આવ્યું છે તથા ૨૦૦ જેટલા માસ્કનુ પણ વિતરણ કરાયું હતું.

Related posts

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો