May 9, 2026
અપરાધગુજરાતદેશ

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ad

પશ્ચિમ બંગાળ માં ઇલેક્શન બાદ મમતા બેનર્જીની સરકાર હેઠળ ભાજપના કાર્યકર્તાઓ પર અને અનેક વિસ્તારોમાં હિન્દુઓ પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે દુકાનો ને લૂંટવામાં આવી રહી છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને સાથે કશ્મીરમાં બનેલી ઘટના જેમ બંગાળથી બહાર કરવામાં આવી રહ્યું છે.
ત્યાંની સરકાર અને પોલીસ પ્રશાસન આંખ બંધ કરી બેઠું છે લોકોના જીવ તાળવે ચોંટેલા છે .

વિનય શર્મા
(AVHEM ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)

તે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર લખી અનુરોધ કરવામાં આવ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને ત્યાંની સ્થિતિ પર નજર રાખવામાં આવે ત્યાંના હિન્દુઓ ને યોગ્ય ન્યાય મળે અને તેમની સુરક્ષા ની વ્યવસ્થા કરવામાં આવે

Related posts

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

Ahmedabad Samay

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો