June 24, 2026
ગુજરાત

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

અમદાવાદમાં સંત શ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં આયુર્વેદના માધ્યમથી તમમાં રોગની દવા પ્રદાન કરવામાં આવશે.

આ ગૌ શાળામાં આજ કાલ લોકોને સાંધાના દુખાવાની તકલીફ વધારે રહેતી હોય છે જેમાટે આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા સાંધાના દુખાવાનો તેલ પણ ઉપલબ્ધ કરાયું છે. દવાખાનનું સમય સોમ-બુધ-શુક્રવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ નો રાખવામાં આવેલ છે.

Related posts

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકા મા આંગણવાડી કેન્દ્રો માં પોષણ ટ્રેકર એપ્લીકેશન ની ટ્રેનીંગ જન સેવા કેન્દ્ર દ્વારા આપવામા આવી

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો