May 9, 2026
ગુજરાત

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

અમદાવાદમાં સંત શ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં આયુર્વેદના માધ્યમથી તમમાં રોગની દવા પ્રદાન કરવામાં આવશે.

આ ગૌ શાળામાં આજ કાલ લોકોને સાંધાના દુખાવાની તકલીફ વધારે રહેતી હોય છે જેમાટે આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા સાંધાના દુખાવાનો તેલ પણ ઉપલબ્ધ કરાયું છે. દવાખાનનું સમય સોમ-બુધ-શુક્રવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ નો રાખવામાં આવેલ છે.

Related posts

પોતાના સીએમઓ ઓફિસર કહી મિત્રને છોડાવવા માગતા નકલી ઓફિસરને પોલીસે અમદાવાદથી ઝડપ્યો

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો