June 22, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

શહેરનું ગ્રીન કવર ૧૫ % સુધી લઈ જવાનાં લક્ષ્યાંક સાથે શહેરીજનો પોતાના ઘરે , સોસાયટી , ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઇથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવે છે કે ૦૫ જૂન ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૧ દરમ્યાન AMC – સેવા મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે .

Related posts

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો