May 8, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

શહેરનું ગ્રીન કવર ૧૫ % સુધી લઈ જવાનાં લક્ષ્યાંક સાથે શહેરીજનો પોતાના ઘરે , સોસાયટી , ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઇથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવે છે કે ૦૫ જૂન ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૧ દરમ્યાન AMC – સેવા મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે .

Related posts

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો