June 22, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી અમિત શાહ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટ, મહાનગર મહામંત્રી શ્રી કૌશિક જૈન, મનુભાઈ કાથરોટીયા, પૂર્વના સાંસદ શ્રી એચ.એસ. પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, યુવા મોરચા મહાનગર અધ્યક્ષ શ્રી મનીષ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, નરોડા વિસ્તારના કોર્પોરેટ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી  અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

 

Related posts

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો