May 7, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી અમિત શાહ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટ, મહાનગર મહામંત્રી શ્રી કૌશિક જૈન, મનુભાઈ કાથરોટીયા, પૂર્વના સાંસદ શ્રી એચ.એસ. પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, યુવા મોરચા મહાનગર અધ્યક્ષ શ્રી મનીષ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, નરોડા વિસ્તારના કોર્પોરેટ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી  અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

 

Related posts

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો