March 4, 2026
ગુજરાતરાજકારણ

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્‍યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્‍યાથી કરવા અંગે કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે,

ગઇ કાલે કોરોના ના ૧૩૮ જેટલા નવા કેસ નોંધાયા હતા કોરોના ધીમો પડતા લોકોમાં પણ માંગ ઉઠી છે. કર્ફયુનો સમય ઘટાડવા પ્રધાનો દ્વારા મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે

Related posts

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો