January 20, 2025
ગુજરાતરાજકારણ

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્‍યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્‍યાથી કરવા અંગે કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે,

ગઇ કાલે કોરોના ના ૧૩૮ જેટલા નવા કેસ નોંધાયા હતા કોરોના ધીમો પડતા લોકોમાં પણ માંગ ઉઠી છે. કર્ફયુનો સમય ઘટાડવા પ્રધાનો દ્વારા મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે

Related posts

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો