March 25, 2026
ગુજરાતરાજકારણ

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્‍યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્‍યાથી કરવા અંગે કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે,

ગઇ કાલે કોરોના ના ૧૩૮ જેટલા નવા કેસ નોંધાયા હતા કોરોના ધીમો પડતા લોકોમાં પણ માંગ ઉઠી છે. કર્ફયુનો સમય ઘટાડવા પ્રધાનો દ્વારા મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે

Related posts

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

પાટીદાર આંદોલનનો ચહેરો બનેલી AAPની મહિલા નેતા રેશ્મા પટેલે કર્યા લગ્ન, જાણો કોને પસંદ કર્યા જીવનસાથી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો