May 10, 2026
રાજ શેખાવત
ગુજરાત

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતના શરતી જામીન આજે સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતે નવા સુરજદેવળ ખાતે ભડકાઉ ભાષણ કરતા ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતા, સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

બુધવારે કોર્ટમાં સરકારી વકીલ અને રાજ શેખાવતના વકીલની દલીલો રજુ થયા બાદ ગુરૂવારે સેશન્સ કોર્ટે રાજશેખાવતને શરતી જામીન ઉપર મુકત કરવાનો આદેશ આપેલ હતો.

કોર્ટે જણાવેલ હતુ કે, જામીન ઉપર મુકત થયા બાદ રાજશેખાવત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી શકશે નહિ… તેમજ કોર્ટની મંજુરી વિના ગુજરાત છોડી શકશે નહિ આ ઉપરાંત પાસપોર્ટ જમાકરાવવા સહિતની કોર્ટે નક્કી કરેલી અનેક શરતોનું તેમણે પાલન કરવાનું રહેશે

Related posts

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૧૦ અને ૧૨ની મુખ્‍ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો