May 7, 2026
અપરાધગુજરાત

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

કૃષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપ ૦૧ માં રહેતા દિલીપસિંહ ચૌહાણ ના ઘરે મોટી માત્રામાં  થઇ ચોરી. ૨૪ જૂનના રોજ ઘરના તમામ સભ્યો નીચેના રૂમમાં લોક મારી ઘરના ઉપરના અન્ય રૂમમાં સુવા જતા રહેતા નીચેના રૂમમાં કોઇ ન હોવાના કારણે ચોરી કરતી ટોળકીએ એકલતાનો ફાયદો ઉપાડી ટોળકીએ ઘરનો દરવાજો તોડી ઘરના અંદર રહેલી તિજોરીનો તાળું સોનાના,ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે કુલ ૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી થયેલ હતી.


સવારના સુમારે ઘરના સભ્યો નીચે આવતા ઘરનો દરવાજો તૂટેલો જોતા ચોકી ગયા હતા અને ઘરમાં જોતા તિજોરીના લોકર તૂટેલા અને ઘરનો સમાન વેર વિખેર થતા કૃષ્ણનગર પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો