June 22, 2026
અપરાધગુજરાત

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

કૃષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપ ૦૧ માં રહેતા દિલીપસિંહ ચૌહાણ ના ઘરે મોટી માત્રામાં  થઇ ચોરી. ૨૪ જૂનના રોજ ઘરના તમામ સભ્યો નીચેના રૂમમાં લોક મારી ઘરના ઉપરના અન્ય રૂમમાં સુવા જતા રહેતા નીચેના રૂમમાં કોઇ ન હોવાના કારણે ચોરી કરતી ટોળકીએ એકલતાનો ફાયદો ઉપાડી ટોળકીએ ઘરનો દરવાજો તોડી ઘરના અંદર રહેલી તિજોરીનો તાળું સોનાના,ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે કુલ ૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી થયેલ હતી.


સવારના સુમારે ઘરના સભ્યો નીચે આવતા ઘરનો દરવાજો તૂટેલો જોતા ચોકી ગયા હતા અને ઘરમાં જોતા તિજોરીના લોકર તૂટેલા અને ઘરનો સમાન વેર વિખેર થતા કૃષ્ણનગર પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો