January 25, 2025
અપરાધગુજરાત

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

કૃષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપ ૦૧ માં રહેતા દિલીપસિંહ ચૌહાણ ના ઘરે મોટી માત્રામાં  થઇ ચોરી. ૨૪ જૂનના રોજ ઘરના તમામ સભ્યો નીચેના રૂમમાં લોક મારી ઘરના ઉપરના અન્ય રૂમમાં સુવા જતા રહેતા નીચેના રૂમમાં કોઇ ન હોવાના કારણે ચોરી કરતી ટોળકીએ એકલતાનો ફાયદો ઉપાડી ટોળકીએ ઘરનો દરવાજો તોડી ઘરના અંદર રહેલી તિજોરીનો તાળું સોનાના,ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે કુલ ૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી થયેલ હતી.


સવારના સુમારે ઘરના સભ્યો નીચે આવતા ઘરનો દરવાજો તૂટેલો જોતા ચોકી ગયા હતા અને ઘરમાં જોતા તિજોરીના લોકર તૂટેલા અને ઘરનો સમાન વેર વિખેર થતા કૃષ્ણનગર પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો