January 25, 2025
રાજ શેખાવત
ગુજરાત

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતના શરતી જામીન આજે સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતે નવા સુરજદેવળ ખાતે ભડકાઉ ભાષણ કરતા ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતા, સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

બુધવારે કોર્ટમાં સરકારી વકીલ અને રાજ શેખાવતના વકીલની દલીલો રજુ થયા બાદ ગુરૂવારે સેશન્સ કોર્ટે રાજશેખાવતને શરતી જામીન ઉપર મુકત કરવાનો આદેશ આપેલ હતો.

કોર્ટે જણાવેલ હતુ કે, જામીન ઉપર મુકત થયા બાદ રાજશેખાવત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી શકશે નહિ… તેમજ કોર્ટની મંજુરી વિના ગુજરાત છોડી શકશે નહિ આ ઉપરાંત પાસપોર્ટ જમાકરાવવા સહિતની કોર્ટે નક્કી કરેલી અનેક શરતોનું તેમણે પાલન કરવાનું રહેશે

Related posts

જુલાઇ પહેલા ખરીદીલેજો ફ્રિજ, એ.સી અને વોશિંગ મશીન, ૧૦ – ૧૫% નો આવશે વધારો

Ahmedabad Samay

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો