February 5, 2026
ગુજરાત

શનિવારથી વરસાદી માહોલની આગાહી

“હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૦ જુલાઈથી રાજયમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી ૧૧ જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે તેવું હવામાન વિબાગ દ્વારા કહેવામાં આવ્યું છે. લો પ્રેશરને કારણે રાજયમાં વરસાદનું જોશ વધશે. હાલ રાજયમાં ઉકળાટને કારણે સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જોકે હવામન વિભાગનું કહેવું છે કે રાજયમાં ૯ જુલાઈ સુધી તો લોકોએ ઉકળાટ સહન કરવોજ પડશે. ત્યારબાદ વરસાદનું આગમન થશે, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૧ જુલાઈના રોજ હળવા વરસાદની શકયતા છે.”

New up 01

Related posts

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો