May 10, 2026
ગુજરાત

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

“દ્વારકા માં ભગવાનનો સાક્ષાત્કાર ભક્તો ને  મળ્યો ચમત્કારી  નજારો જોવા મળ્યો હતો, ગત રાતે પુરજોશમાં વરસાદ વરસી રહ્યો હતો વિજળીના જાણે તાંડવઃ કરી રહી હોય એમ પડી રહી હતી. ગત રાત્રે  દ્વારકા મંદિર પર   વિજળી પડતા દ્વારકાધીશ ની ધજા પર વીજળી પડી અને જાણે જગતના તાતે તે વીજળી પોતાના અંદર સમાવી લીધી હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

https://youtu.be/EcJfW016x2s

આ વીજળી એટલી ભયંકર હતી કે જો આ વીજળી અન્ય કોઈ જગ્યાએ પડત તો તે જગ્યા તહેશ નહેશ થઇ જાત કેટલાય જણાને જીવ ગુમાવું પડત. પરંતુ દ્વારકાધીશએ વીજળી પોતાના અંદર સમાવી ભગતોના પ્રાણ બચાવી લીધા હતા.

New up 01

Related posts

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો