January 20, 2025
Other

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણ કાર્ય અને લોકોને મદદરૂપ થઇ શકે તે અર્થે રાષ્ટ્રીય કાર્યાલયનું વસ્ત્રાલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાર્યાલયનો એટલો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે લોકો જોતાજ રહી ગયા હતા. ઉદ્ઘાટનમાં મોટા મોટા નેતાઓની પણ હાજરી આપવામાં આવી હતી.રાષ્ટ્રીય કાર્યાલયનું શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન પ્રદીપસિંહ જાડેજા, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર નિકુલસિંહ તોમર અને અન્ય મોટા નેતાઓ, સામાજીક કાર્યકરો અને સંગઠનો હાજર રહ્યા હતા.

ઉદ્ઘાટન દરમિયાન મોટી માત્રામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વસ્ત્રાલ વિસ્તારના રહેવાસીઓમાં પણ ઉમગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ ઉદ્ઘાટન દરમિયાન સ્મોબ્ધન કરતા જણાવ્યું હતું કે આ કાર્યાલય  સમાજના દરેક વર્ગ માટે હમેશા માટે ખુલ્લા છે આ કાર્યાલયના ઉદ્ઘાટન પાછળનો માત્ર એક ઉદ્દેશ છે કે જે રીતે વીર છત્રપતિ શિવાજી રાજે એ જે પ્રમાણે પ્રજાની સમસ્યાઓ નો હલ કરવામાં આવતો હતો તેજ રીતે અહીં પ્રજાના દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓનો હલ કરવામાં આવશે. અહીં પ્રજાના હિત માટે અને સુરક્ષા માટે સામાજિક પ્રશ્નો હલ કરવામાં આવશે.

New up 01

Related posts

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો