June 24, 2026
ગુજરાત

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

“દ્વારકા માં ભગવાનનો સાક્ષાત્કાર ભક્તો ને  મળ્યો ચમત્કારી  નજારો જોવા મળ્યો હતો, ગત રાતે પુરજોશમાં વરસાદ વરસી રહ્યો હતો વિજળીના જાણે તાંડવઃ કરી રહી હોય એમ પડી રહી હતી. ગત રાત્રે  દ્વારકા મંદિર પર   વિજળી પડતા દ્વારકાધીશ ની ધજા પર વીજળી પડી અને જાણે જગતના તાતે તે વીજળી પોતાના અંદર સમાવી લીધી હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

https://youtu.be/EcJfW016x2s

આ વીજળી એટલી ભયંકર હતી કે જો આ વીજળી અન્ય કોઈ જગ્યાએ પડત તો તે જગ્યા તહેશ નહેશ થઇ જાત કેટલાય જણાને જીવ ગુમાવું પડત. પરંતુ દ્વારકાધીશએ વીજળી પોતાના અંદર સમાવી ભગતોના પ્રાણ બચાવી લીધા હતા.

New up 01

Related posts

NEWS UPDATE

Ahmedabad Samay

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો