August 8, 2026
ગુજરાત

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

“દ્વારકા માં ભગવાનનો સાક્ષાત્કાર ભક્તો ને  મળ્યો ચમત્કારી  નજારો જોવા મળ્યો હતો, ગત રાતે પુરજોશમાં વરસાદ વરસી રહ્યો હતો વિજળીના જાણે તાંડવઃ કરી રહી હોય એમ પડી રહી હતી. ગત રાત્રે  દ્વારકા મંદિર પર   વિજળી પડતા દ્વારકાધીશ ની ધજા પર વીજળી પડી અને જાણે જગતના તાતે તે વીજળી પોતાના અંદર સમાવી લીધી હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

https://youtu.be/EcJfW016x2s

આ વીજળી એટલી ભયંકર હતી કે જો આ વીજળી અન્ય કોઈ જગ્યાએ પડત તો તે જગ્યા તહેશ નહેશ થઇ જાત કેટલાય જણાને જીવ ગુમાવું પડત. પરંતુ દ્વારકાધીશએ વીજળી પોતાના અંદર સમાવી ભગતોના પ્રાણ બચાવી લીધા હતા.

New up 01

Related posts

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો