March 5, 2026
ગુજરાત

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ભગવતી સ્કૂલ અવારનવાર કોઈ કોઈ વાદવિવાદના કારણે ચર્ચામાં રહેતુ હોય છે થોડા સમય પહેલા ભગવતી સ્કૂલમાં ચોરીનો બનાવ બન્યો હતો, સ્કૂલના અંગત ડોક્યુમેન્ટની ચોરી થઇ હતી. મળતી માહિતી મુજબ ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓની એક બીજા થી અણબનાવ બનવાના કારણે પણ ઘણીવાર અંદરો અંદર ઝઘડા થતા હોય છે.

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ નો ગ્રૂપ બની જવાથી વધારે બહુમત વાળા ટ્રસ્ટના લોકો મળીને મનમરજી કરી જાતેજ સ્કૂલના બધા નિર્ણયો લઇ લેછે. મળતી માહિતી અનુસાર ભગવતી સ્કૂલ બી.યુ પરમિશન વગર ચણતર કામ કરી શેડ બનાવમાં આવ્યો છે, સ્કૂલના બે બિલ્ડીંગ વચ્ચે ભગવતીનગરમાં જવાનો માર્ગ આવેલ છે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા બે બિલ્ડીંગ નો જોડતો અવર જવર કરવામાટે જોખમકારક બી.યુ પરમિશન વગર બ્રિજ બનવામાં આવ્યો છે.

સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એટલા બેફામ બની ગયા છે કે જેમને સરકારી નિયમો કે સરકારી મંજૂરીઓ વિશે કઇ પડીજ નથી બિન્દાસ ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે

ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓનું આવુ ગેરવર્તનો ક્યારે અંત આવશે કે કોણ આ ટ્રસ્ટીઓ પર અંકુશ મુકશે તે હવે જોવાનું છે.

New up 01

Related posts

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો