March 23, 2026
ગુજરાત

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ભગવતી સ્કૂલ અવારનવાર કોઈ કોઈ વાદવિવાદના કારણે ચર્ચામાં રહેતુ હોય છે થોડા સમય પહેલા ભગવતી સ્કૂલમાં ચોરીનો બનાવ બન્યો હતો, સ્કૂલના અંગત ડોક્યુમેન્ટની ચોરી થઇ હતી. મળતી માહિતી મુજબ ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓની એક બીજા થી અણબનાવ બનવાના કારણે પણ ઘણીવાર અંદરો અંદર ઝઘડા થતા હોય છે.

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ નો ગ્રૂપ બની જવાથી વધારે બહુમત વાળા ટ્રસ્ટના લોકો મળીને મનમરજી કરી જાતેજ સ્કૂલના બધા નિર્ણયો લઇ લેછે. મળતી માહિતી અનુસાર ભગવતી સ્કૂલ બી.યુ પરમિશન વગર ચણતર કામ કરી શેડ બનાવમાં આવ્યો છે, સ્કૂલના બે બિલ્ડીંગ વચ્ચે ભગવતીનગરમાં જવાનો માર્ગ આવેલ છે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા બે બિલ્ડીંગ નો જોડતો અવર જવર કરવામાટે જોખમકારક બી.યુ પરમિશન વગર બ્રિજ બનવામાં આવ્યો છે.

સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એટલા બેફામ બની ગયા છે કે જેમને સરકારી નિયમો કે સરકારી મંજૂરીઓ વિશે કઇ પડીજ નથી બિન્દાસ ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે

ભગવતી સ્કૂલના ટ્રસ્ટીઓનું આવુ ગેરવર્તનો ક્યારે અંત આવશે કે કોણ આ ટ્રસ્ટીઓ પર અંકુશ મુકશે તે હવે જોવાનું છે.

New up 01

Related posts

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો