June 24, 2026
ગુજરાત

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

આજે ઘણી નાની ઉંમરે રાજપૂત સમાજ માં ખૂબ સારી નામના મેળવી બાળકો ના રાજપૂત સમાજ માં એવા અમારા બાશ્રી યશ્વીબા મહાવીરસિંહ રાઓલ નો આજે જન્મ દિવસ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ના હસ્તે તલવારબાજી નું સન્માન મેળવ્યું,શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અમદાવાદ ,સિને લાઇફ ફિલ્મ એવોર્ડ માં રાજેન્દ્રસિંહ રાઠોડ ( રાજભા) ના હસ્તે પણ તેમને તલવારબાજી માં સન્માનિત કર્યા.જે બદલ ગર્વ અનુભવીએ છીએ.

તલવારબાજી માં નાની ઉંમર માં નામના મેળવનાર બાશ્રી યસ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..

New up 01

Related posts

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો