June 22, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

૧૫ જુલાઇ ૨૦૨૧ ગુરૂવારના રોજ ચુડમેરના વતની સામાજીક કાર્યકર,દલિત સંગઠનના અગ્રણી,સામાજીક ન્યાય સમિતિમાં પણ અગ્રેસર રહી લોકોના કાયૉ કરનાર સેવાભાવી વ્યકિત મહાદેવભાઈ વરણની જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)માં બનાસકાંઠા જીલ્લાના સહમંત્રીપદે થરાદ ખાતે નિમણુંક આપી હતી.

આ બદલ મહાદેવભાઈ વરણે જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)ના એસ.આર.સિંહ(રાષ્ટ્રીય અધ્યક્ષ),ધીરસિંહ થાનસિંહ સોલંકી(પ્રદેશ અધ્યક્ષ),સુરેશ ચોરાસીયા(બનાસકાંઠા જીલ્લા અધ્યક્ષ) તેમજ જનજાગૃતિ ફાઉન્ડેશનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

New up 01

Related posts

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ (RSS)આવ્યું દેશની મદદે

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો