March 24, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

૧૫ જુલાઇ ૨૦૨૧ ગુરૂવારના રોજ ચુડમેરના વતની સામાજીક કાર્યકર,દલિત સંગઠનના અગ્રણી,સામાજીક ન્યાય સમિતિમાં પણ અગ્રેસર રહી લોકોના કાયૉ કરનાર સેવાભાવી વ્યકિત મહાદેવભાઈ વરણની જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)માં બનાસકાંઠા જીલ્લાના સહમંત્રીપદે થરાદ ખાતે નિમણુંક આપી હતી.

આ બદલ મહાદેવભાઈ વરણે જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)ના એસ.આર.સિંહ(રાષ્ટ્રીય અધ્યક્ષ),ધીરસિંહ થાનસિંહ સોલંકી(પ્રદેશ અધ્યક્ષ),સુરેશ ચોરાસીયા(બનાસકાંઠા જીલ્લા અધ્યક્ષ) તેમજ જનજાગૃતિ ફાઉન્ડેશનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

New up 01

Related posts

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

અમદાવાદ: સત્તાધાર બ્રિજ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે હાટકેશ્વર ફ્લાયઓવર ‘ભૂલ’નું પુનરાવર્તન!

admin

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો