February 9, 2025
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

૧૫ જુલાઇ ૨૦૨૧ ગુરૂવારના રોજ ચુડમેરના વતની સામાજીક કાર્યકર,દલિત સંગઠનના અગ્રણી,સામાજીક ન્યાય સમિતિમાં પણ અગ્રેસર રહી લોકોના કાયૉ કરનાર સેવાભાવી વ્યકિત મહાદેવભાઈ વરણની જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)માં બનાસકાંઠા જીલ્લાના સહમંત્રીપદે થરાદ ખાતે નિમણુંક આપી હતી.

આ બદલ મહાદેવભાઈ વરણે જનજાગૃતિ ફાઉન્ડેશન(એન.જી.ઓ)ના એસ.આર.સિંહ(રાષ્ટ્રીય અધ્યક્ષ),ધીરસિંહ થાનસિંહ સોલંકી(પ્રદેશ અધ્યક્ષ),સુરેશ ચોરાસીયા(બનાસકાંઠા જીલ્લા અધ્યક્ષ) તેમજ જનજાગૃતિ ફાઉન્ડેશનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

New up 01

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો