June 22, 2026
ગુજરાત

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

1889 માં, સદર બજાર પોલીસ સ્ટેશન ચોકીનું નિર્માણ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગુજરાતમાં અમદાવાદના છાવણી વિસ્તરણ હેઠળ આવે છે. આ ચોકી લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી, તેને સુધારવા માટે સામાજિક કાર્યકર લાલા ભાઈ (મનીષ જાદવ)  એ કવાયત હાથ ધરી હતી.

લાલભાઇ(મનીષભાઈ જાધવ)
લાલભાઇ(મનીષભાઈ જાદવ)

લાલભાઇ એ  ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જી ને પત્ર લખ્યો હતો. આ સંદર્ભમાં અરજી કરી જાણ કરવામાં આવી હતી જે સંદર્ભે  જીતુ ભાઈ વાઘાણીજી એ ગંભીરતાથી લઇ પોલીસ સ્ટેશનને ફરીથી બનાવવા માટે આદેશ આપ્યો છે,

લાલભાઇના આ કાર્યથી ૧૮૮૯ વર્ષની ઇતિહાસક પોલીસ  ચોકી ફરી જીવંત થશે

Related posts

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો