June 22, 2026
અપરાધ

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અનેક વિસ્ફોટકજનક વિગતો

મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા પ્રકરણમાં પૂછપરછ માટે તેમના શિષ્ય આનંદગીરીની અટકાયત કરતી ઉત્તર પ્રદેશ પોલીસ. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ સમગ્ર પ્રકરણની તપાસ સી.બી.આઈ પાસે કરાવવાની ભલામણ કરી છે.

સુસાઇડ નોટમાં વિસ્ફોટજનક વિગતો.

મહંત નરેન્દ્રગીરીજીએ લખેલી ૧૨ પાનાની સુસાઈડ નોટ કબજે કરતી ઉત્તર પ્રદેશ પોલીસ, સુસાઈડ નોટમાં ઘણી વિસ્ફોટજનક વિગતો હોવાની વાત જાણવા મળી રહી છે.

મહંત નરેન્દ્રગીરીના આત્મહત્યા પ્રકરણ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર હરકતમાં આવી ગયેલા છે. રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ અને સરકારના ટોચના મંત્રીઓ ને અધીકારીઓની ઇમરજન્સી બેઠક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બોલાવતા કઈક મોટા વિસ્ફોટોની સંભાવના સેવાય રહી છે.

Related posts

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

ચેક બાઉન્સ થવા ગંભીર ગુન્હામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો

Ahmedabad Samay

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો