June 22, 2026
ગુજરાત

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

 

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હૃદય દિવસ, 29 સપ્ટેમ્બરના રોજ અરવિંદ લિમિટેડના કર્મચારીઓ માટે હૃદયની સંભાળ વિષે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ, ડો. ઝીશાન મન્સૂરી દ્વારા અરવિંદ મિલ્સના કર્મચારીઓને હૃદયરોગના જોખમો અને હૃદય સ્વસ્થ રાખવા માટેની કાળજી વિષે સમજાવવામાં આવ્યું હતું.

અરવિંદ લિમિટેડના કર્મચારીઓ દ્વારા પણ હૃદયને સ્વસ્થ રાખવા માટેના પગલાં જેવા કે, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો હતો. જીસીએસ હોસ્પિટલમાં હૃદયને લગતી દરેક પ્રકારની તકલીફની સારવાર ઉપલબ્ધ છે અને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.

Related posts

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

કર્મ ના બંધન

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો