May 8, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

આજ રોજ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ચોથા નોરતા નિમિત્તે ગરીબ વિધવા બહેનોને સાડી વિત્રણનું કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતું.                                આજ રોજ સવારે ૧૦ વાગ્યે સરસપુર ખાતે આવેલ રોહિદાસ હોલ ખાતે જન જાગૃતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી   એસ.પી.ભદૌરીયાના વરદ હસ્તે સાડી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામા આવી હતી.
આ અગાઉ પણ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના અનેક વિસ્તારમા સાડી વિતરણ અને જુદા જુદા જનકલ્યાણના કાર્ય કરવામા આવ્યા હતા, આ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના માટેની સરકારી ગાઈડલાઈનો પુરે પુરે ધ્યાન રાખી કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યુ હતુ.

Related posts

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

ઉસમાનપુર દરગાહ પર મૌલવી સહિત ૧૨ જેટલા લોકોની અટકાયત

Ahmedabad Samay

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો