March 25, 2026
ગુજરાત

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

મકરસક્રાંતીના તહેવારો નિમિતે નામદાર કોર્ટની સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સૂચના અપાઈ છે,રાજયના પોલીસ વડા દ્વારા  વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના અપાઈ છે  10/01/2021 થી ૧૪-૧૫/૦૧/૨૦૨૧ ના રોજ ઉતરાયણના તહેવારની ઉજવણી સંદર્ભે  રાજયના પોલીસ વડા આશીષ ભાટિયા  દ્વારા રાજયના તમામ પોલીસ અિધકારીઓની વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તા.૦૯/૦૧/૨૦૨૧ના રોજ એક મીટિંગ રાખી હાલમાં પ્રવતર્માન COVID-19ની  પરિસ્થિતિને  ધ્યાને લઇ સૂચનાઓ  આપવામાં આવેલ તેમજ ઉતરાયણના તહે વાર અનું સંધાને  સરકારની ગાઇડલાઇન તેમજ નામ. હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પાલન થાય તે રીતે યોગ્ય બંદોબસ્ત  રાખી કોઇ અિનચ્છિનય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા તમામને સૂચના  આપવામાં આવેલ હતી.

સરકારના જાહેરનામા મુજબ કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેર પર પતગ ચગાવવા એકત્રીત ન થાય તે અને ઉંતરાયણના આગળના દિવસે ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણના દિવસે  અસરકારક પોલીસ પેટ્રોલિંગ રાખવા એ ચુસ્ત બંદોઆબસ્ત રાખવો. ઉતરાયણ તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે  અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત  ન થાય તેમજ પોતાના પરવારના નજી કના સભ્યો સાથે ઉજવાય  માસ્ક  વગર કોઇપણ વ્યક્તિ  મકાન, ફલેટ કે  ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત  લોકોએ સોસિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરાવવા સૂચનાઓ આપી હતી

પતંગ ઉપર દોર તેમજ ધાબાઓ પર  લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ ના થાય તેની તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી

Related posts

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ.૧૦ બોર્ડનું કાલે વેબસાઇટ પર પરિણામ થશે જાહેર

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો