May 7, 2026
અપરાધગુજરાત

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી કે હજુ શુધી તેની કોઈ વેકસીન મળી નથી અને આજ રોજ સાંજે જ પી.એમ. મોદીએ પ્રજાને સંદેશ આપ્યો છે કે “ જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ” પરંતુ આ સંદેશ નો અને રાજ્ય સરકારના નિયમોનો અમદાવાદના નરોડ વિસ્તારના શ્રી રામ વાટીકા માં આ બધાનું કોઈજ ફરક નથી પડતું લોકોને પોલીસની પણ બીક નથી રહી. શ્રી રામ વાટીકા ફ્લેટ માં આરતી બાદ રહેવાસી મોટા થી લઈ નાના બાળકો સોસિયલડીસ્ટેન્સનું ઉલ્લંઘન કરી નમ મૂકી ગરબા રમ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. આવીજ બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે, કોરોના વોરિયરસ તરીકે ફરજ બજવતા કેટલાક પોલીસ જવાનો, ડોક્ટર અને નર્સ લોકોને કોરોના થી બચાવતા બચાવતા જીમ ગુમાવ્યા છે તો  પણ લોકોને  તેમના બલિદાનની કદર નથી.

 

Related posts

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

ગાંધીનગર પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ

Ahmedabad Samay

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો