March 23, 2026
અપરાધગુજરાત

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી કે હજુ શુધી તેની કોઈ વેકસીન મળી નથી અને આજ રોજ સાંજે જ પી.એમ. મોદીએ પ્રજાને સંદેશ આપ્યો છે કે “ જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ” પરંતુ આ સંદેશ નો અને રાજ્ય સરકારના નિયમોનો અમદાવાદના નરોડ વિસ્તારના શ્રી રામ વાટીકા માં આ બધાનું કોઈજ ફરક નથી પડતું લોકોને પોલીસની પણ બીક નથી રહી. શ્રી રામ વાટીકા ફ્લેટ માં આરતી બાદ રહેવાસી મોટા થી લઈ નાના બાળકો સોસિયલડીસ્ટેન્સનું ઉલ્લંઘન કરી નમ મૂકી ગરબા રમ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. આવીજ બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે, કોરોના વોરિયરસ તરીકે ફરજ બજવતા કેટલાક પોલીસ જવાનો, ડોક્ટર અને નર્સ લોકોને કોરોના થી બચાવતા બચાવતા જીમ ગુમાવ્યા છે તો  પણ લોકોને  તેમના બલિદાનની કદર નથી.

 

Related posts

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

Ahmedabad Samay

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

Ahmedabad Samay

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો