June 22, 2026
અપરાધગુજરાત

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી કે હજુ શુધી તેની કોઈ વેકસીન મળી નથી અને આજ રોજ સાંજે જ પી.એમ. મોદીએ પ્રજાને સંદેશ આપ્યો છે કે “ જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ” પરંતુ આ સંદેશ નો અને રાજ્ય સરકારના નિયમોનો અમદાવાદના નરોડ વિસ્તારના શ્રી રામ વાટીકા માં આ બધાનું કોઈજ ફરક નથી પડતું લોકોને પોલીસની પણ બીક નથી રહી. શ્રી રામ વાટીકા ફ્લેટ માં આરતી બાદ રહેવાસી મોટા થી લઈ નાના બાળકો સોસિયલડીસ્ટેન્સનું ઉલ્લંઘન કરી નમ મૂકી ગરબા રમ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. આવીજ બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે, કોરોના વોરિયરસ તરીકે ફરજ બજવતા કેટલાક પોલીસ જવાનો, ડોક્ટર અને નર્સ લોકોને કોરોના થી બચાવતા બચાવતા જીમ ગુમાવ્યા છે તો  પણ લોકોને  તેમના બલિદાનની કદર નથી.

 

Related posts

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો