June 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત કરી છે,

 

પાર્ટી જેને પણ ટીકીટ આપે, તેને જીતડવા જવાબદારી લીધી છે ત્યારે આ દિગજ્જ નેતાઓ ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, દરમિયાન અન્ય કેટલાક મોટા નેતાઓ પણ ચૂંટણી ન લડવાના અંગે પણ જાહેરાત કરી શકે છે

 

Related posts

યોગી હે તો મુમકીન હે, ફૈઝાબાદ હવે અયોધ્યા નામે ઓળખાશે

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

કોરોના વેક્સીન ને લઇ મહત્વની વાંચવા લાયક વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો