June 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત કરી છે,

 

પાર્ટી જેને પણ ટીકીટ આપે, તેને જીતડવા જવાબદારી લીધી છે ત્યારે આ દિગજ્જ નેતાઓ ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, દરમિયાન અન્ય કેટલાક મોટા નેતાઓ પણ ચૂંટણી ન લડવાના અંગે પણ જાહેરાત કરી શકે છે

 

Related posts

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળી મોટી સફળતા, LPG ગેસના ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Ahmedabad Samay

માર્ગ સલામતીના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો