March 27, 2026
ગુજરાત

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

આજ રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની અગત્યની મેમ્બરસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગમાં મરાઠી સમાજના પ્રથમ વાર્ષિક અને ઐતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજની મિટિંગમાં પ્રોગ્રામમાં કેવા પ્રકારે કરવામાં આવેશે અને તેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી, સમાજના ઐતિહાસિક કાર્યક્રમમાં આજ રોજ મિટિંગમાં આવેલ સભ્યો દ્વારા ૮૫,૦૦૦ જેટલો સ્વૈચ્છિક ડોનેશન આપવામાં આવ્યું હતું,
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યાએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ બંધુઓને સહ પરિવાર સાથે હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સમાજના આ ઐતિહાસિક ક્ષણ અને કાર્યક્રમના સાક્ષી બનવામાટે અપીલ કરવામાં આવી છે.

Related posts

કોરોના કાળમાં જાહેરમાં ચાલી રહી છે લૂંટ, ટ્રાવેલ્સ બન્યા લૂંટારૂ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો