March 27, 2026
ગુજરાત

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

આજ રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની અગત્યની મેમ્બરસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગમાં મરાઠી સમાજના પ્રથમ વાર્ષિક અને ઐતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજની મિટિંગમાં પ્રોગ્રામમાં કેવા પ્રકારે કરવામાં આવેશે અને તેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી, સમાજના ઐતિહાસિક કાર્યક્રમમાં આજ રોજ મિટિંગમાં આવેલ સભ્યો દ્વારા ૮૫,૦૦૦ જેટલો સ્વૈચ્છિક ડોનેશન આપવામાં આવ્યું હતું,
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યાએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ બંધુઓને સહ પરિવાર સાથે હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સમાજના આ ઐતિહાસિક ક્ષણ અને કાર્યક્રમના સાક્ષી બનવામાટે અપીલ કરવામાં આવી છે.

Related posts

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો