May 12, 2026
ગુજરાત

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

આજ રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની અગત્યની મેમ્બરસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગમાં મરાઠી સમાજના પ્રથમ વાર્ષિક અને ઐતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજની મિટિંગમાં પ્રોગ્રામમાં કેવા પ્રકારે કરવામાં આવેશે અને તેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી, સમાજના ઐતિહાસિક કાર્યક્રમમાં આજ રોજ મિટિંગમાં આવેલ સભ્યો દ્વારા ૮૫,૦૦૦ જેટલો સ્વૈચ્છિક ડોનેશન આપવામાં આવ્યું હતું,
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યાએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ બંધુઓને સહ પરિવાર સાથે હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સમાજના આ ઐતિહાસિક ક્ષણ અને કાર્યક્રમના સાક્ષી બનવામાટે અપીલ કરવામાં આવી છે.

Related posts

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો