November 13, 2025
Other

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

વિસાવદર તાલુકાના લાલપુર વેકરીયા રાજપરાવણી સહિતના ગામોમાં પડેલ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો રોડ જણાવ્યું હતું કે જ્યારે આવી કુદરતી આફત કે આકાશી આફત આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેની વખતે તાત્કાલિક સરકાર દ્વારા વળતર માટે ટીમો તૈયાર કરી અને વળતરની કામગીરી પૂર્ણ કરવામા આવે તેવી વેકરીયા સરપંચ નટુભાઈ વાળાએ માંગ કરી છે વેકરીયા મુંડીયારાવણી રાજપરા ખેતરમાં જવાના તમામ રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતો જાણે છે કે 40 વર્ષમાં એકી સાથે કદી આટલો વરસાદ પડ્યો નથી તેટલું ઉનાળામાં કમો વરસાદ વરસ્યો છે અનેક ખેડૂતોને વાડીએ પતરાવાળા મકાનના કાચા મકાનો છે તે ધરાશે થઈ ગયા છે આ મુદ્દે આજે જિલ્લાના પંચાયત સદસ્ય અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દર્શન અગ્રણીઓએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ સહાય ચૂકવી માંગ કરી છે રાજપરા મોટા પ્રમાણમાં આંબા બગીચા આવેલા છે આંબાના બગીચાઓમાં પણ અસર નુકસાન થયું છે આમાંના બગીચામાં પણ નુકસાન થયું છે

Related posts

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે 4 બેંકોમાંથી લીધી 52 લાખની લોન, બધું ગુમાવ્યું, હવે વેચે છે કિડની

admin

ચોકલેટ સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ચોકલેટના ફાયદા

Ahmedabad Samay

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો