February 5, 2026
Other

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

વિસાવદર તાલુકાના લાલપુર વેકરીયા રાજપરાવણી સહિતના ગામોમાં પડેલ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો રોડ જણાવ્યું હતું કે જ્યારે આવી કુદરતી આફત કે આકાશી આફત આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેની વખતે તાત્કાલિક સરકાર દ્વારા વળતર માટે ટીમો તૈયાર કરી અને વળતરની કામગીરી પૂર્ણ કરવામા આવે તેવી વેકરીયા સરપંચ નટુભાઈ વાળાએ માંગ કરી છે વેકરીયા મુંડીયારાવણી રાજપરા ખેતરમાં જવાના તમામ રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતો જાણે છે કે 40 વર્ષમાં એકી સાથે કદી આટલો વરસાદ પડ્યો નથી તેટલું ઉનાળામાં કમો વરસાદ વરસ્યો છે અનેક ખેડૂતોને વાડીએ પતરાવાળા મકાનના કાચા મકાનો છે તે ધરાશે થઈ ગયા છે આ મુદ્દે આજે જિલ્લાના પંચાયત સદસ્ય અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દર્શન અગ્રણીઓએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ સહાય ચૂકવી માંગ કરી છે રાજપરા મોટા પ્રમાણમાં આંબા બગીચા આવેલા છે આંબાના બગીચાઓમાં પણ અસર નુકસાન થયું છે આમાંના બગીચામાં પણ નુકસાન થયું છે

Related posts

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો