May 8, 2026
Other

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

વિસાવદર તાલુકાના લાલપુર વેકરીયા રાજપરાવણી સહિતના ગામોમાં પડેલ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો રોડ જણાવ્યું હતું કે જ્યારે આવી કુદરતી આફત કે આકાશી આફત આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેની વખતે તાત્કાલિક સરકાર દ્વારા વળતર માટે ટીમો તૈયાર કરી અને વળતરની કામગીરી પૂર્ણ કરવામા આવે તેવી વેકરીયા સરપંચ નટુભાઈ વાળાએ માંગ કરી છે વેકરીયા મુંડીયારાવણી રાજપરા ખેતરમાં જવાના તમામ રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતો જાણે છે કે 40 વર્ષમાં એકી સાથે કદી આટલો વરસાદ પડ્યો નથી તેટલું ઉનાળામાં કમો વરસાદ વરસ્યો છે અનેક ખેડૂતોને વાડીએ પતરાવાળા મકાનના કાચા મકાનો છે તે ધરાશે થઈ ગયા છે આ મુદ્દે આજે જિલ્લાના પંચાયત સદસ્ય અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દર્શન અગ્રણીઓએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ સહાય ચૂકવી માંગ કરી છે રાજપરા મોટા પ્રમાણમાં આંબા બગીચા આવેલા છે આંબાના બગીચાઓમાં પણ અસર નુકસાન થયું છે આમાંના બગીચામાં પણ નુકસાન થયું છે

Related posts

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો