June 27, 2026
ગુજરાત

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

અમદાવાદમાં ઘણા સમયથી લોકોએ આવાસોના મકાનો માટે ફોર્મ ભર્યા છે ત્યારે ઘણા સમયથી કેટલાક મકાનોના ડ્રો થવાના બાકી છે ત્યારે નવા 2000 મકાનોનો ડ્રો થશે. એલઆઈજી પ્રકારના મકાનોના ડ્રો બાદ લોકોને મકાન ફાળવવામાં આવશે.  ગોતા, સોલા અને ચાંદલોડિયા વિસ્તારમાં  આ મકાનોનો ડ્રો પાડવામાં આવશે. આગામી 15 દિવસમાં આ તમામ મકાનોનો નકશો તૈયાર કરવામાં આવશે. લગભગ 2000 ઘરોનો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ ડ્રો બાદ લોકોને મકાનો મળશે.

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકોને આવાસો મળી રહે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે આ વખતે બજેટની અંદર પણ આવાસ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાને મકાનો ફાળવવામાં આવી રહ્યા છે. ત્યારે નવા આવાસો પણ નિર્માણ પામી રહ્યા છે.

ૉતેમાં પણ ખાસ કરીને સોલા, ગોતા વિસ્તારમાં અગાઉ પણ આવાસો યોજના અંતર્ગ મકાનો ફાળવવામાં આવ્યા છે ત્યારે નવા આવાસોના નિર્માણ કાર્યની કામગિરી પણ આગામી સમયમાં કરવામાં આવશે. આગામી સમયમાં ડ્રો બાદ એલઆઈજી મકાનોના ડ્રોઈંગ બાદ તેમને મકાનો ફાળવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 15 દિવસમાં શહેરનાLIG પ્રધાન મંત્રી આવાસ યોજનાના 2000 થી વધુ મકાનો બાંધશે. જેનો લાભ આગામી સમયમાં વધુ લાભાર્થીઓને મળી રહેશે.

Related posts

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો