March 23, 2026
ગુજરાત

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયા પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી અને ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું,

જે દરમિયાન ગૌરક્ષક તરીકે પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ તેમજ સંત શ્રી મહામંડલેશ્વર દ્વારા શ્રી પ્રતિકસિંહ કિશોરસિંહ ગઢાદરા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંતશ્રી એ સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા હતા

Related posts

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો