વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયા પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી અને ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું,

જે દરમિયાન ગૌરક્ષક તરીકે પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ તેમજ સંત શ્રી મહામંડલેશ્વર દ્વારા શ્રી પ્રતિકસિંહ કિશોરસિંહ ગઢાદરા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંતશ્રી એ સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા હતા
