June 21, 2026
ગુજરાત

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયા પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી અને ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું,

જે દરમિયાન ગૌરક્ષક તરીકે પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ તેમજ સંત શ્રી મહામંડલેશ્વર દ્વારા શ્રી પ્રતિકસિંહ કિશોરસિંહ ગઢાદરા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંતશ્રી એ સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા હતા

Related posts

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો