August 7, 2026
ગુજરાત

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયા પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી અને ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું,

જે દરમિયાન ગૌરક્ષક તરીકે પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ તેમજ સંત શ્રી મહામંડલેશ્વર દ્વારા શ્રી પ્રતિકસિંહ કિશોરસિંહ ગઢાદરા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંતશ્રી એ સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા હતા

Related posts

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો