February 10, 2025
Other

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

નાગલધામ પરિવાર Nagaldham Nana Chiloda ના નવઘણભાઈ મુંધવા વડે અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ નાના ચિલોડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

લોકડાયરામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કેમ્પમાં સ્વાદિષ્ટ ભોજનનો પણ પદ યાત્રીઓ અને ભક્તોએ લાભ ઉઠાવ્યો હતો.

Related posts

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારા બંને શૂટરો ઝડપાયા

Ahmedabad Samay

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો