January 19, 2025
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

અમારી ‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા  દશેરા નિમિત્તે અંકુર ચાર રસ્તા સર્કલ, અંકુર કોમ્પ્લેક્સ પાસે, કામેશ્વર મંદિર પાસે, નારણપુરા ખાતે અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે “દશેરા સ્પેશ્યલ : રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું,

આ દશેરા તહેવાર પર રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમમાં આપણે મહિલા તરફી કાયદાના દુરુપયોગના સંદર્ભના ફ્લેક્ષ બેનર્સ, NCRBના ડેટાની માહિતી વાળા પોસ્ટર તેમજ સુર્પણખાનું નાક કાપવાનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ રાવણ દહન અને મોડર્ન કલયુગી સુર્પણખાનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલમાં સંખ્યામાં અત્યાચારી-અસંસ્કારી મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને સમાજમાં કાનૂની આતંકવાદ ફેલાવી સેંકડો નિર્દોષ પુરુષો અને અનેકો વૃદ્ધ માતા-પિતાઓને જૂઠા કેસોમાં ફસાવે છે અને સમાજમાં નકારાત્મકતાનો માહોલ ઉભો કરે છે તે સંદર્ભે સમાજને સચેત કરી – જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે અંકુર ચાર રસસ્તા પાસે રેલી કાઢીને કાર્યક્રમ કરવામાં કર્યો.

આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “રાવણ- સુર્પણખા દહન”ના કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો હતો. જે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે.

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો