May 21, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

અમારી ‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા  દશેરા નિમિત્તે અંકુર ચાર રસ્તા સર્કલ, અંકુર કોમ્પ્લેક્સ પાસે, કામેશ્વર મંદિર પાસે, નારણપુરા ખાતે અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે “દશેરા સ્પેશ્યલ : રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું,

આ દશેરા તહેવાર પર રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમમાં આપણે મહિલા તરફી કાયદાના દુરુપયોગના સંદર્ભના ફ્લેક્ષ બેનર્સ, NCRBના ડેટાની માહિતી વાળા પોસ્ટર તેમજ સુર્પણખાનું નાક કાપવાનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ રાવણ દહન અને મોડર્ન કલયુગી સુર્પણખાનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલમાં સંખ્યામાં અત્યાચારી-અસંસ્કારી મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને સમાજમાં કાનૂની આતંકવાદ ફેલાવી સેંકડો નિર્દોષ પુરુષો અને અનેકો વૃદ્ધ માતા-પિતાઓને જૂઠા કેસોમાં ફસાવે છે અને સમાજમાં નકારાત્મકતાનો માહોલ ઉભો કરે છે તે સંદર્ભે સમાજને સચેત કરી – જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે અંકુર ચાર રસસ્તા પાસે રેલી કાઢીને કાર્યક્રમ કરવામાં કર્યો.

આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “રાવણ- સુર્પણખા દહન”ના કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો હતો. જે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે.

Related posts

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો