November 17, 2025
ગુજરાતધર્મ

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

ર૬ થી ૩૦ સુધી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્‍ય દરબાર કચ્‍છમાં ગાંધીધામ ખાતે ર૬ થી ૩૦ તા. સુધી ભરાશે. ધીરેન્‍દ્ર શાષાીના ગાંધીધામના આ દિવ્‍ય દરબારને લઇને ફુલ પ્રુફ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્‍વજારોહણ અને બાઇક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુર્હુત અને ધ્‍વજારોહણ આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ગાંધીધામના આ દિવ્‍ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવવાની ધારણા છે.

Related posts

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો