May 10, 2026
ગુજરાતધર્મ

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

ર૬ થી ૩૦ સુધી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્‍ય દરબાર કચ્‍છમાં ગાંધીધામ ખાતે ર૬ થી ૩૦ તા. સુધી ભરાશે. ધીરેન્‍દ્ર શાષાીના ગાંધીધામના આ દિવ્‍ય દરબારને લઇને ફુલ પ્રુફ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્‍વજારોહણ અને બાઇક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુર્હુત અને ધ્‍વજારોહણ આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ગાંધીધામના આ દિવ્‍ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવવાની ધારણા છે.

Related posts

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો