June 27, 2026
ગુજરાતધર્મ

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

ર૬ થી ૩૦ સુધી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્‍ય દરબાર કચ્‍છમાં ગાંધીધામ ખાતે ર૬ થી ૩૦ તા. સુધી ભરાશે. ધીરેન્‍દ્ર શાષાીના ગાંધીધામના આ દિવ્‍ય દરબારને લઇને ફુલ પ્રુફ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્‍વજારોહણ અને બાઇક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુર્હુત અને ધ્‍વજારોહણ આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ગાંધીધામના આ દિવ્‍ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવવાની ધારણા છે.

Related posts

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો