May 8, 2026
ગુજરાત

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની ગોલીમારી હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી અને દેશભર માંથી રાજપૂત સમાજ આગેવાનો અને સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે

 

અમદાવાદ સ્થિત મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા આજ રોજ મારુતિનંદન સિંદૂ ભવન રોડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો જેમાં રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો