June 15, 2026
ગુજરાત

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની ગોલીમારી હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી અને દેશભર માંથી રાજપૂત સમાજ આગેવાનો અને સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે

 

અમદાવાદ સ્થિત મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા આજ રોજ મારુતિનંદન સિંદૂ ભવન રોડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો જેમાં રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ખાલી પડેલી ૪૭૨ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો