November 18, 2025
ગુજરાત

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની ગોલીમારી હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી અને દેશભર માંથી રાજપૂત સમાજ આગેવાનો અને સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે

 

અમદાવાદ સ્થિત મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા આજ રોજ મારુતિનંદન સિંદૂ ભવન રોડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો જેમાં રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો