March 27, 2026
તાજા સમાચારદેશ

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

અયોધ્‍યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા સમારોહ માટે સજાવટ કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહી છે, અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી થઇ રહી છે.

જુદી-જુદી સજાવટ સાથે રોશનીનો જગમગાટ, આયોધ્‍યા રેલ્‍વે સ્‍ટેશને સુશોભન સાથે ૩૦ ફુટ ઉંચા સ્‍તંભ, તથા જુદી-જુદી કલા શિલ્‍પ મુકવામાં આવી છે જે તસ્‍વીરમાં નજરે પડે છે

Related posts

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

Ahmedabad Samay

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ, વાવાઝોડું 1000 કિમી દૂર, જાણો ગુજરાતમાં કેટલી અસર થશે

Ahmedabad Samay

લોકસભામાં નવો બિલ થયો રજૂ, નાના અપરાધ બદલ કેસ નહિ થાય મળશે માત્ર ચેતવણી મળશે

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો